સંસારી મહાન કે સન્યાસી?

મે 27, 2023

‘અભીવ્યક્તી’

‘મુંડન કે તીન ગુણ, મીટે શીશકી ખાજ. ખાને કો લડ્ડુ મીલે, લોગ કહે મહારાજ.’ અર્થાત્ મુંડન કરાવવાના ત્રણ ફાયદા– માથાની ખંજવાળ મટે, લાડુ જમવા મળે અને લોકો મહારાજ મહારાજ કરી પગ દબાવે, સેવા કરે.

View original post 1,288 more words


ડૉ. આંબેડકર : લોકશાહી અને માનવ અધીકારોના પુરસ્કર્તા

એપ્રિલ 14, 2023

‘અભીવ્યક્તી’

અસમાનતા, અનીતી, અન્યાય પર આધારીત કે ચાલતા ભારતીય સમાજની વીરુદ્ધ બાબાસાહેબડૉ. આંબેડકરેબળવો તો પોકાર્યો, પણ એ કેવળ બોલીને કે લખીને જ નહીં; પરન્તુ જ્ઞાનપુર્વકની અખંડ ઉપાસના દ્વારા, અને મૌલીક વીચારોનો પ્રકાશ પ્રસારાવતી ક્રાન્તીની મશાલ વડે!

View original post 1,315 more words


નાડીશાસ્ત્રીઓ

એપ્રિલ 7, 2023

‘અભીવ્યક્તી’

તામીલનાડુના કાંચીપુરમ્ નામના એક નગરમાં થોડાક નાડીશાસ્ત્રીઓ લોકોનાં ભુત, વર્તમાન અને ભવીષ્યકાળ જોવાનો ધંધો કરે છે. જ્યોતીષશાસ્ત્રી, વાસ્તુશાસ્ત્રીઓથી જરા અલગ પદ્ધતીથી નાડીશાસ્ત્રીઓ લોકોને મુર્ખ બનાવી પૈસા કમાય છે.

View original post 1,521 more words


હું શેમાં માનું છું?

એપ્રિલ 1, 2023

‘અભીવ્યક્તી’

પુનર્જન્મની કલ્પના મનોહર ખરી; પણ એનું પ્રમાણ મળતું નથી. એવી કલ્પના કરવાની આવશ્યકતાયે નથી. સ્ટેલીને લાખોને રહેંસી નાખ્યાં, છતાં લાંબું જીવ્યો, છેક સુધી સર્વસત્તાધીશ રહ્યો, તો શું આપણે એમ માનવું કે તેને ફાંસી આવતે જન્મે મળશે? સોક્રેટીસે આજીવન તર્કની અને સત્યની સાધના કરી, તેને ઝેર ખાવાનો વખત આવ્યો. તો શું આપણે મન મનાવવું કે બીજે જન્મે તે શેઠીયો થયો હશે?

View original post 1,040 more words


બોરડમ આપણો જન્મસીદ્ધ અધીકાર છે!

માર્ચ 18, 2023

‘અભીવ્યક્તી’

બોરડમએટલે શું?બોરડમ એટલે વીચારનું સતત રીપીટેશન છે? બોરડમસર્જનાત્મકતાને પ્રેરે છે? દુનીયામાં જેટલી પણ મહાનશોધખોળો થઈ છે તે બોરડમમાંથી થઈ છે?

View original post 1,199 more words


હસ્તરેખાશાસ્ત્રીઓ

માર્ચ 11, 2023

Very useful

‘અભીવ્યક્તી’

જ્યોતીષશાસ્ત્રીઓની જેમ હસ્તરેખાશાસ્ત્રીઓ હથેળી જોઈને મનફાવે તેમ ગપ મારે છે અને અન્ધશ્રદ્ધાળુઓ તે માની લે છે. હસ્તરેખાશાસ્ત્ર ગપગોળાશાસ્ત્રથી વધારે કંઈ નથી. તે તો ફક્ત એક જ કલાકમાં સાબીત કરી શકાય. કોઈ પણ હસ્તરેખાશાસ્ત્રીને […………]

View original post 1,001 more words


લાખો ભારતીયોને જ્યોતીષ કેવી રીતે મુર્ખ બનાવે છે!

માર્ચ 4, 2023

લાખો લોકોને જ્યોતિષશાસ્ત્ર કેવી રીતે મૂર્ખ બનાવે છે તે ધ્રુવરાટઠીના આ વીડિયોમાં વિગતવાર આપેલું છે

‘અભીવ્યક્તી’

લાખો ભારતીયોને જ્યોતીષ કેવી રીતે મુર્ખ બનાવે છે!

– ધ્રુવ રાઠી

જ્યોતીષ એ દરેક જગ્યાએ, ખાસ કરીને ભારતમાં ખુબ જ લોકપ્રીય છે; પરન્તુ તેનાથી પણ વધુ લોકપ્રીય છે તેની અધીકૃતતા પરની ચર્ચા. જ્યોતીષશાસ્ત્ર નકલી છે કે વાસ્તવીક? અમુક લોકો કેવી રીતે સચોટ આગાહી કરી શકે છે? શું આ કોઈ પ્રકારની મહાસત્તા છે? અને જન્માક્ષર વીશે શું? શું તે વાસ્તવીક છે?

ધ્રુવ રાઠીનો આ વીડીયો જુઓ કારણ કે તે જ્યોતીષ શા માટે તેના વીવીધ પાસાઓ અને સીદ્ધાંતો વીશે વાત કરીને તે નકલી છે તે વીશે વાત કરે છે.

Courtesy:Dhruv Rathee&YouTube Video

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગhttps://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે, આમ સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ – ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 03/03/2023

View original post


જ્યોતીષશાસ્ત્રીઓ

ફેબ્રુવારી 4, 2023

‘અભીવ્યક્તી’

તથાગત્ બુદ્ધ, સ્વામી વીવેકાનંદજી, મહાન ગણીતશાસ્ત્રીડેવીડ હીલ્બર્ટ અને 186વૈજ્ઞાનીકો જ્યોતીષશાસ્ત્રીઓ માટે શું મત ધરાવે છે તે વાંચીને કોઈ પણ સમજદાર વાચકને જરાપણ શંકા ન રહેવી જોઈએ કે જ્યોતીષશાસ્ત્રમાં વીજ્ઞાન નથી પણ લોકોને મુર્ખ બનાવવાની કલા થોડા પ્રમાણમાં છે.

View original post 2,339 more words


એક મુલાકાત – જેવી છે તેવા સ્વરુપે

જાન્યુઆરી 24, 2023

‘અભીવ્યક્તી’

રમણ પાઠકઆનન્દમાર્ગી’. આનન્દ એ જ જીવનધ્યેય અને જે તેઓ પ્રાપ્ત (ભરપુર) પણ કર્યો. ભાઈરજનીકુમાર પંડ્યાએ 2–11–1994ની દીવાળીની રાતે મુની આશ્રમ, ગોરજ ખાતે લીધેલ ર.પા.નો ઈન્ટરવ્યુ પ્રસ્તુત છે.

View original post 5,356 more words


એક પગ ગુમાવનાર અવકાશયાત્રી બની શકે?

જાન્યુઆરી 21, 2023

‘અભીવ્યક્તી’

આપણે વીકલાંગનેદીવ્યાંગનામ આપી દીધું, અને તેઓદીવ્ય શક્તી ધરાવતા હોવાની સરકારી રાહે વાર્તા કરી, પણ ખરેખર તેમનાગૌરવમાટે કશું કરાયું ખરું? ગૌરવતો દુરની બાબત ગણાય, તેમની મુળભુત જરુરીયાતને લક્ષમાં રાખીને કશાં પગલાં લેવાયાં?

View original post 882 more words