આરોગ્ય અને સ્ફુર્તી માટે

Best article translated for best health

Gandabhai Vallabh

આરોગ્ય અને સ્ફુર્તી માટે

મહેન્દ્રભાઈ ઠાકરના ઈમેલમાંથી      PDF માટે લીન્ક:                        આરોગ્ય અને સ્ફુર્તી માટે

બ્લોગ પર તા. 31-3-2017

કેન્સર સહીત કોઈપણ રોગ ક્ષારીય (આલ્કલીયુક્ત) શરીરમાં રહી શકતો નથી. -ડૉ. ઑટો વૉરબર્ગ,  કેન્સરની શોધ માટે 1931ના નોબેલ પ્રાઈઝ વીજેતા

આપણું શરીર અમ્લીય (એસીડીક) હોય છે. એને ક્ષારીય (આલ્કલીયુક્ત) કરવાના આ રહ્યા સાદા ઉપાયો, જેનાથી આશ્ચર્યકારક અસર અનુભવશો! મોટા ભાગના લોકોનું શરીર અમ્લીય હોય છે. એનું કારણ પ્રથમ વીશ્વયુદ્ધ સમયનો પ્રક્રીયા કરેલ, સફેદ ખાંડ, તથા હાલ GMO (જીનેટીકલ ફેરફાર કરેલ પદાર્થનો) આહાર છે. ઘણા લોકો જાણતા હોતા નથી કે અમ્લીય શરીરને લીધે કેન્સર થાય, વજન વધી જાય, દુખાવો થાય અને એવી બીજી ઘણી સમસ્યા પેદા થાય છે. સદ્ભાગ્યે શરીરને ક્ષારીય કરવાનું ઘણું સરળ અને સહેલું છે. અમ્લીયતાનું વીરોધી તે ક્ષારીય. અહીં શરીરને ક્ષારીય કરવાના દસ કુદરતી સાદા નીયમો આપવામાં આવે છે, જેનો દરરોજ અમલ કરવાથી શરીરને ક્ષારીય કરી શકાશે. એનાથી દરરોજ વધુ સ્ફુર્તી અને તાજગી અનુભવાશે.

  1. સૌથી અગત્યની બાબત દીવસની શરુઆત…

View original post 428 more words

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: