” પંચાવન વર્ષ કૉમેડીમાં કાઢયાં, એનો અફસોસ તો ના જ હોય…….. ટૂંકમાં લોકોને હસાવ્યા
અને થોડું કમાયા પણ ખરા. હવે થોડા વખતથી તકલીફ છે. મને પોતાને હસવું આવતું નથી. ”
“હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.”
-પ્રેરક અવતરણ
” ‘ટપુ ‘નું સર્જન ‘ગમી જાય એવું ‘ છે. અમર નહીં કહું. અજર કહેવું મુશ્કેલ
છે, પણ આગવું સ્થાન લે એવું પાત્ર છે. આપણા હાસ્યસાહિત્યમાં
હાસ્યરસનું પાત્ર સર્જવું બહુ મુશ્કેલ છે. હું હજી આજેય સર્જી શક્યો નથી. ”
– જ્યોતીન્દ્ર દવે
# શ્રીમતિ ઇન્દુબેન તારક મહેતાની નજરે તારક મહેતા
__________________________________________
જન્મ
- 26 – ડીસેમ્બર, 1929; અમદાવાદ
અવસાન
- ૨૮, ફેબ્રુઆરી – ૨૦૧૭
કુટુમ્બ
- માતા – મનહરગૌરી ; પિતા – જનુભાઈ
- પત્ની – ઈલા(પ્રથમ લગ્ન, 1957 – અમદાવાદ), ઈંદુ(દ્વિતીય લગ્ન, 1974 – મુંબઈ) ; સંતાનો – એક પુત્રી
અભ્યાસ
- 1945 – મેટ્રીક
- 1956 – ખાલસા કોલેજ, મુંબાઇમાંથી ગુજરાતી સાથે બી.એ.
- 1958 – ભવન્સ…
View original post 254 more words