Jay Narmade- Gujarat Nu garva
નમામી માત નર્મદે…’સરદાર સરોવર બંધ’…લોકાર્પણ …વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઈ મોદીના શુભહસ્તે ૬૭મા જન્મદિને.
(Thanks to webjagat for this picture)
અમરકંટક(મધ્યપ્રદેશ)થી ધરાને લીલુડી કરવા વહેતી માત નર્મદા નદી ઉપર બનાવવામાં આવેલા સરદાર સરોવર બંધને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ૬૭માં જન્મદિવસે દેશને સમર્પિત કર્યું હતું…૧૭મી સપ્ટેંબર,૨૦૧૭.
૧.૨ કિમીની લંબાઈ ધરાવનાર ‘સરદાર સરોવર’ બંધ ૧૬૩ મીટર ઉંડો છે.તેના બે પાવર હાઉસમાંથી ૪૧૪૧ કરોડ યુનિટ ઇલેક્ટ્રીસિટીનું ઉત્પાદન થઇ રહ્યું છે.
સંયુક્તરાષ્ટ્રમાં ગ્રાન્ડ કૌલી બંધ બાદ વિશ્વમાં સૌથી મોટા બંધ તરીકે ,દેશનો આ સૌથી ઉંચો બંધ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનને વીજ ને સિંચાઈનો સીધો ભરપૂર ફાયદો આપશે. દુનિયાના સૌથી મોટા બીજા બંધ તરીકે શોભતો ‘સરદાર સરોવર બંધ’ આધુનિક ઈજનેરી કૌશલ્યનું પ્રતિક છે. ૬૫૦૦૦ કરોડ રૂપિયાની લાગતથી નિર્માણ પામેલ આ બંધને બનવામાં ૫૬ વર્ષનો સમય લાગ્યો છે. સીંચાઈ કેનાલોનું કામ પ્રગતિ કરી રહ્યું છે.
* ૧૯૪૫માં સરદાર પટેલ દ્વારા આની પહેલ કરવામાં આવી હતી
* ૫મી એપ્રિલ ૧૯૬૧ના દિવસે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આધારશીલા મુકી હતી
* ૫૬ વર્ષ આ બંધના નિર્માણમાં લાગી ગયા છે
* બંધના નિર્માણમાં ૬૫૦૦૦ કરોડથી વધુનો…
View original post 285 more words