આનંદની અનુભુતિ (પી. કે. દાવડા)

ડિસેમ્બર 6, 2018

lesson from Gita: “જ્યારે એ સીમાઓની બહાર નીકળીને બુધ્ધિથી વિચારશે ત્યારે જ એને ખરી અનુભુતિ થશે. પ્રગતિ ધીમી હશે, પણ દિશા સાચી હશે તો જરૂર આનંદની અનુભુતિ થશે.”

દાવડાનું આંગણું

આનંદનીઅનુભુતિ

ભગવદગીતામનુષ્યનેસ્વધર્મશીખવીનેપોતાનાઅંતરનાભાવઅનુસારપ્રકૃતિસાથેઅનેઅન્યલોકોસાથેકેવીરીતેએકરૂપથઈનેશાંતિથીજીવાયશીખવેછે. ગીતામાણસમાંરહેલીસ્વકેંદ્રીતઅભિમાનીવૃતિમાંથીબહારનીકળી, કોઈઅગોચરઉચ્ચશક્તિનીઅનુભુતિકરવાનીરીતબતાવેછે. ગીતામાણસનામનમાંથતીમાનસિકઅથડામણોસમજાવીનેકહેછેકેદરેકમાણસપોતાનાવિચારોનીસીમાનેલીધેઉપાધીઓઅનેઅથણામણોપેદાકરેછે. મોટાભાગનીઅથડામણોઅહંકારમાંથીજન્મેછે. અહંકારનામૂળમાંહુંપણાનીભાવનાછે. બધું હુંકરૂંછુંભાવનાનાત્યાગમાંગીતાનોસંદેશછુપાયલોછે.

મનમાંઆવતાવિચારોનેબુધ્ધિથીચકાસવાનીજરૂરછે. જોમાણસસાફબુધ્ધિથીવિચારેતોજણાશેકેહું, મારૂંશરીરઅનેમારૂંમનથીપણવધારેક્યાંકકંઈકછે,તોજરૂરએનીપ્રગતીથાય. જ્યાંસુધીમાણસએનાશરીરઅનેમનનીસીમાઓમાંબંધાયલોરહે,ત્યાંસુધીમાનસિકનબળાઈઓનોભોગબનવાનો

View original post 35 more words