જો સમગ્ર ભારતરાષ્ટ્ર રામ–રહીમની ચીંતા છોડી સંનીષ્ઠ રૅશનાલીસ્ટ થઈ જાય, તો આ દેશની બધી જ સમસ્યાઓ, પળવારમાં ઉકલી જાય. ખરેખર તો, સમગ્ર માનવજાતનો ખરો ધર્મ છે, ફક્ત એ જ : ‘પ્રેમ અને માનવતા.’
View original post 1,406 more words
જો સમગ્ર ભારતરાષ્ટ્ર રામ–રહીમની ચીંતા છોડી સંનીષ્ઠ રૅશનાલીસ્ટ થઈ જાય, તો આ દેશની બધી જ સમસ્યાઓ, પળવારમાં ઉકલી જાય. ખરેખર તો, સમગ્ર માનવજાતનો ખરો ધર્મ છે, ફક્ત એ જ : ‘પ્રેમ અને માનવતા.’
View original post 1,406 more words
http://www.govindmaru@wordpress.com
GOVIND & MANI MARU
eMail : govindmaru@gmail.com Cell : 9537 88 00 66
405, Saragam Apartment, Kashi Baug, Opp. First Gate of Agril. University,
Vijalpore, PO: ERU A.C. – 396 450 Dist.: Navsari
Blog : www.govindmaru@wordpress.com
worth reading and download e-book too at https://govindmaru.com/e-books/
આગામી વર્ષ 2021ના ફેબ્રુઆરી માસમાં આંધ્રપ્રદેશના રૅશનાલીસ્ટરવીપુડી વેંકટાદ્રી100 વર્ષ પુરા કરશે. આ વડીલના કેટલાક અંગ્રેજી પુસ્તકોનો આધાર મેળવી, ‘માનવવાદ’ અને ‘રૅશનાલીઝમ’ને લગતા કેટલાક પાયાના ખ્યાલોની ચોખવટ કરવા તૈયાર કરેલ પુસ્તીકાના ‘સમ્પાદકોની વાત’ પ્રસ્તુત છે…
View original post 718 more words
તું અન્નપૂર્ણા માત તને હો નમન
શ્રદ્ધાભર્યા નમન
View original post 95 more words
જાણીને બહુ જ દુઃખ થયું કે, જાણીતા પત્રકાર, લેખક અને ચિંતક શ્રી. કાન્તિ ભટ્ટ અવસાન પામ્યા છે.
તેમનો પરિચય સુધારા વધારા સાથે અહીં …
this is really really most technical story with all facts and figures- many thx pravinbhai
પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો
પ્રવીણ શાસ્ત્રી
“વ્હાઈટ કોલર ક્રાઈમ”
ગુરુદ્વારાના વિશાળ મેદાનમાં આસરે અઢી હજાર કેસરી પાઘડીઓનો માનવ મહેરામણ ઉભરાતો હતો. અલગ ખાલિસ્તાનનો ભડકો ઓપરેશન “બ્લ્યુ સ્ટાર” પછી ભારતમાં ભલે શમી ગયો હતો પણ એ વિદેશોમાં સંપુર્ણપણે ઠર્યો ન હતો. કેનેડાની સરકાર સીધી આડકતરી રીતે ખાલિસ્તાન ત્રાસવાદીઓને ખાનગી બળ પુરું પાડતી હોવાનો અણસારો પ્રજા સમજતી હતી.
આજે અમેરિકાના એક ટાઉનમાં આવેલા ગુરુદ્વારાના પ્રાંગણમાં મોટી સભા હતી. કેનેડાથી અને કેટલીક ઇંગ્લેન્ડથી વક્તાઓ અને સમર્થકો આવ્યા હતા. ઉશ્કેરાટ ભર્યા ભાષણો અને નારાબાજીનો માહોલ હતો. ખાલિસ્તાન ઝિન્દાબાદ. ના હિન્દી, ના હિન્દુ, ના હિન્દુસ્તાન, લૈકે રહેંગે ખાલિસ્તાન. મંચ પર ઓપરેશન બ્લુસ્ટારમાં શહિદ સંત જરનૈલસિંઘ ભીન્દારાનવાલેનો બિલબોર્ડ સાઈઝનો મોટો ફોટો હતો. ખાલિસ્તાન લિબરેશન ફોર્સના નાના મોટા ત્રાસવાદી ગણાય એવા નેતાની પણ હાજરી દેખાતી હતી.
મંચના એક ખૂણા પર ડો. પ્રેમલજીતસિંઘ અદબ વાળીને ઉભા હતા. પહેલીજ વાર એઓ ખાલિસ્તાન ચળવળની આવી સભામાં આવ્યા હતા. એમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ જેમ જેમ વક્તાઓના ઉશ્કેરાટ ભર્યા ભાષણો સાંભળતા ગયા તેમ…
View original post 1,471 more words